દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 દાનહ પ્રશાસન દ્વારા જિલ્લા પંચાયત પરિસર ખાતે ‘આઝાદીનો અમળત મહોત્સવ અંતર્ગત’ ભારત સરકારના દિશાનિર્દેશ અનુસાર વાણિજ્ય સપ્તાહ સંમેલનનું આયોજન...

