દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ અસ્પીભાઈ દમણિયાએ અંબામાતા મંદિરમાં 108 દીપક પ્રગટાવી પ્રધાનમંત્રીના નિરોગી અને દીર્ઘાયુ જીવનની કરેલી કામના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17 : દમણના અંબામાતા મંદિરમાં 108 દીપક પ્રગટાવી આરતી કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિરોગી અને દીર્ઘાયુ જીવનની કામના દમણ...

