(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 : આજે ‘દિવાસા’ પર્વ નિમિતે સેલવાસના બાવીસા ફળીયા બરમદેવ મંદિર તથા દાનહના વિવિધ વિસ્તારોમાં વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી....
ગણદેવી તાલુકામાં 3 હજાર હેક્ટર, ખેરગામ તાલુકામાં 4 હજાર હેક્ટર જ્યારે ચીખલી તાલુકામાં 8 હજાર હેક્ટરનું ચોમાસું ડાંગરનું વાવેતર કરવામાં આવે છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ...
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના આરોગ્ય નગરમાં આવેલ માનવ ગાયનેક હોસ્પિટલમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાત્રી દરમિયાન હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી....