ઈચ્છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્છા પૂર્તિ ને ઈચ્છા મુક્તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: મંત્રોમાં શક્તિ છે જ જો આમ્નાય-આમયા સાથે કે આસ્થા સાથે થતો મંત્ર જાપ ઈચ્છા પ્રમાણે ફળ દે. પણ… ઈચ્છાપૂર્તિ...

