(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પટેલ તલાટીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં શ્રી સંજયભાઈ જે.પટેલ જેઓની...
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર...
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં નવરાત્રી કાર્યક્રમનું આયોજન તા.10-10-2024 ને ગુરૂવારના દિવસે શાળાના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. શાળાના ચેરમેન...
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર સલવાવ દ્વારા ગુરૂવારની પ્રાર્થના સભામાં દેશના અગ્રણી ઉદ્યોગકાર અને પદ્મવિભૂષણ રતન ટાટાનાં દેહ વિલયને લઈ...