પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા
અમૃત કળશ દિલ્હી પહોંચી પારડી નગર તરફથી પણ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.13: મારી માટી મારો દેશ અંતર્ગત આઝાદી...