દમણ જિ.પં.ના સભ્યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્છા મુલાકાત
ઉપ રાષ્ટ્રપતિ મહોદય જગદીપ ધનખડે પ્રદેશના જિ.પં. અને ન.પા. સભ્યો તથા સરપંચોને દિલ્હીના આપેલા આમંત્રણના સંદર્ભમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

