વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્ક દવાખાનાનો શુભારંભ થશે
નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલના હસ્તે શુભારંભ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી સલવાવમાં કાર્યરત શ્રી બાપા સિતારામ સનાતન ટ્રસ્ટ દ્વારા...

