દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્થાની સમસ્યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો
તજજ્ઞ ડૉ. જીત નાડપારેએ કિશોરાવસ્થામાં ક્રોધને કાબૂમાં રાખવાની રીતો, વધુ પડતી વિચારવાની વૃત્તિ, પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવાની રીતો, 1-2-7 વાચન પ્રક્રિયા અને શિક્ષણ પ્રત્યેની રુચિ...

