દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? : દાનહ અને દમણ-દીવમાં સાંસદો એટલે જ સરકાર જેવી સ્થિતિ હતી
1987થી માર્ચ-2011 સુધી દમણ-દીવ અને દાનહમાં સાંસદ તથા સત્તાધારી રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખ બોલે તે કાયદો બનતોઃ તત્કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરની કૃપાથી અનેક પી.એસ.આઈ. અને...

