દાનહઃ નરોલી ગ્રા.પં. વિસ્તારના શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ ધારણ કરેલો ભાજપનો ભગવો
2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળને સોળે કળાએ ખિલવવાનો સંકલ્પ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : નરોલી ગ્રામ પંચાયત વિસ્તારનાશિવસેનાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં આજે ભાજપનો...

