સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03 અગામી તા.06 જૂનથી 22મી જૂન, 2022 સુધી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત થનારી...

