આવતી કાલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 73મો જન્મ દિવસ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ...
કોઈપણ પ્રદેશ કે રાજ્યના વહીવટકર્તા કેવા હોવા જોઈએ…? તેનું સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પુરૂં પાડેલું ઉદાહરણ દાનહ અને દમણ-દીવમાં પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં થયેલ...
પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા અસરકારક બનવાથી સામાન્ય લોકો ભયમુક્ત બનતાં પહેલી વખત દાનહ અને દમણ-દીવમાં કર્મઠ અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા લોકો પણ રાજનીતિમાં સક્રિય બનતાં હકારાત્મક...
પોતપોતાના જિલ્લામાં થયેલા સારા વિકાસકામો અને તેના વિચારોનું આદાન-પ્રદાન થવાથી બીજા રાજ્યોના જિલ્લાઓમાં પણ સારી યોજનાઓનું કાર્યાન્વયન થઈ શકે છેઃ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ...